Abtak Media Google News

બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા વીરુ દેવગનનું આજે (27 મે) સવારે નિધન થયું છે. સૂત્રોના મતે, વીરૂ દેવગનનું નિધન કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે.

વીરૂ દેવગન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં અને મુંબઈના સાંતાક્રુઝ હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં સમય પહેલાં જ અજય દેવગને પિતા વીરુ દેવગનની તબિયત ખરાબ હોવાને કારણે ‘દે દે પ્યાર દે’ની પ્રમોશનલ ઈવેન્ટ પણ કેન્સલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.