રાજકોટ અને મોરબી જીલ્લા ૧૦૮ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નાનો ઉકેલ માટે સુરત ખાતે હડતાલમાં જોડાયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવા નથી આપી શકયા તે બદલ તેઓએ દીલગીરી વ્યકત કરી છે. સુરત શહેર ખાતે હડતાલમાં જોડાવા છતા તેઓએ આમ જનતા માટે લોહી આપીને લોકોની સેવા કરી હતી. રાજકોટ મોરબી જીલ્લાનાં ૧૦૮ કર્મચારીઓ રકત ડોનેટ કરી આ ઉમદા સેવાના સહભાગી બન્યા છે.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે