Abtak Media Google News

રાજકોટ અને મોરબી જીલ્લા ૧૦૮ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નાનો ઉકેલ માટે સુરત ખાતે હડતાલમાં જોડાયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવા નથી આપી શકયા તે બદલ તેઓએ દીલગીરી વ્યકત કરી છે. સુરત શહેર ખાતે હડતાલમાં જોડાવા છતા તેઓએ આમ જનતા માટે લોહી આપીને લોકોની સેવા કરી હતી. રાજકોટ મોરબી જીલ્લાનાં ૧૦૮ કર્મચારીઓ રકત ડોનેટ કરી આ ઉમદા સેવાના સહભાગી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.