તપસ્વી સ્કૂલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રકતદાન કર્યું હતું. આ પ્રસંગે તપસ્વી સ્કૂલના સંચાલક અમીશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ રકતદાન કેમ્પનો શ્રેય શાળાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને જાય છે. કારણ કે આ રકતદાન કેમ્પના આયોજનથી નેતૃત્વશકિતનો વિકાસ થાય છે અને તેઓનો માનસિક વિકાસ પણ થાય છે.
Trending
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો
- સુરેન્દ્રનગરમાં ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ