Abtak Media Google News

Vlcsnap 2017 08 07 11H43M44S216તપસ્વી સ્કૂલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રકતદાન કર્યું હતું. આ પ્રસંગે તપસ્વી સ્કૂલના સંચાલક અમીશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ રકતદાન કેમ્પનો શ્રેય શાળાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને જાય છે. કારણ કે આ રકતદાન કેમ્પના આયોજનથી નેતૃત્વશકિતનો વિકાસ થાય છે અને તેઓનો માનસિક વિકાસ પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.