Abtak Media Google News

” માઁ નવદુગાઁની નવરાત્રીમાં માઁ ધરતીપુત્રોની દિવાળી સુધરે તેવાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનાં નિણઁયને આવકારીએ છીએ. કોઈપણ માંગણી વગર કિસાનો પ્રત્યેની લાગણી વ્યક્ત કરીને આ ભાજપ સરકાર સંવેદનશીલ સરકાર છે,એક પછી એક ખેડૂતહિતનાં નિણઁયો લઈને આ સરકાર સરકાર ખેડૂતોની સરકાર છે. તેની પ્રતિતી કરાવી છે.

સરકારે પૂવઁ આયોજન અને પૂણઁ આયોજનથી આગામી લાભ પાંચમ 25 ઓક્ટોબરથી ખેડૂતોની મગફળી રૂપિયા 900 પ્રતિ મણ ના ભાવે 106 કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરશે.

ગત વર્ષના ભાવ કરતા 250 રૂપિયા પ્રતિ મણ વધારે આપીને ખેડૂતોને આશરે 500 કરોડ જેટલી વધુ રકમ મળશે.આ કિસાનહિતનાં નિણઁયને ફરી આવકારું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.