Abtak Media Google News

ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને અવનવા વસ્ત્રોના પરિધાન કરાવી શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પૂજન, અર્ચન, સત્સંગ સહિતના કાર્યક્રમની સાથે ભગવાનના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ તકે અનેક મહિલાઓ, હરિભકતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યાં હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.