ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને અવનવા વસ્ત્રોના પરિધાન કરાવી શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પૂજન, અર્ચન, સત્સંગ સહિતના કાર્યક્રમની સાથે ભગવાનના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ તકે અનેક મહિલાઓ, હરિભકતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યાં હતા
Trending
- જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો
- રકુલ પ્રીત સિંહના આ મોંઘેરા કુર્તામાં એવું તે ખાસ શું છે??
- 8 વર્ષની નારાજગી ભૂલીને, ગોવિંદાએ આરતીના લગ્ન પર વરસાવ્યો પ્રેમ
- વેરાવળ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર
- Google અને Samsungની જુગલબંધી AI જગતને ગજાવશે…
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ