Abtak Media Google News

ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.