શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.દ્વારા દત્તક લેવાયેલી આંગણવાડીઓ ના બાળકો ને મકારસંક્રાતિ ના પર્વ નિમિતે બિસ્કિટ,ચોકલેટ,તથા પતંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ભરાડ વિદ્યામંદિર ના પ્રિન્સિપાલ શ્રી તથા તેમનો સ્ટાફ આ સેવાકાર્ય કરવા પધારેલ હતા.આ તકે શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.પરિવાર બાળકો ને ખુશ કરવા બદલ ભરાડ વિદ્યામંદિર નો દિલ થી આભાર માને છે..
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક