ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં ઉલ્લેખ અને પરંપરા મુજબ અખાત્રીજથી અષાઢી બીજ સુધી દેવોનાં મંદિરોમાં ફૂલ શૃંગાર દર્શનનો સવિશેષ મહિમા હોય જેથી દ્વારકાના પૌરાણીક શિવાલય અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા સમુદ્રની અંદર બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે અખાત્રીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી અલૌકિક ફૂલ શૃંગાર તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું દ્વારકાના હોટલ લોર્ડઝ દ્વારા આયોજન કરાયું હતુ જેનો દ્વારકાની ધર્મપ્રેમી જનતા તથા શિવભકતોને મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનાં દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક