ઉના તાલુકાના ભાચા ગામે અનેક દિવસોથી લોકોને રંજડતો દિપડો આખરે છતીયાજભાઈ જહાંગીરભાઈ બ્લોચના ઘરેથી પાંજરે પૂરાણો, લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો દિપડાને પાંજરે પુરવા આર.એફ.ઓ. પંડયા ચીલુભાઈ ફોરેસ્ટર નજુભાઈ માંજરીયા અને સર્વજીવ વન પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચે જહેમત ઉઠાવી લોકોને દિપડાના ભયમાંથી મુકત કર્યો.
Trending
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Leagueમાં Manchester United અને Evertonએ વગાડ્યો જીતનો ડંકો…