અમદાવાદ ખાતે જગત જનની માઁ ઉમિયાનું વિશ્વનું સૌથી ઉંચુ મંદીર નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે તેની શિલાન્યાસ વિધિ આગામી સમયમાં યોજાનાર છે તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને ગુજરાતભરના પાટીદારોને શિલાયન્સ મહોત્સવના આમંત્રણ અપાઇ રહ્યા છે. મહોત્સવનું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ દિપકભાઇ પટેલ,ત્રિકમભાઇ, સુરેશભાઇ વગેરે પાટીદાર શ્રેષ્ઠીઓએ બીએપીએસ સંસ્થાના અઘ્યક્ષ પ.પૂ. મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
Trending
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી