ધોરાજી શહેર અને તાલુકા ની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો નાં કર્મચારી ઓએ બેન્ક ઓફ બરોડા ની મુખ્ય શાખા પાસે એકઠા થઈને સુત્રોચ્ચાર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અન્યાયી નિર્ણય પાછો માંગણી કરી હતી આ બાબતે કર્મચારી ઓનુ કહેવું છે કે આ પગલાં થી ઘણી બેન્ક ની શાખા ઓ બંધ થશે જેને લીધે અસંખ્ય કર્મચારી ઓની બદલીઓ થશે વર્ષો સુધી નવી ભરતી ન થવાથી યુવાનો માં બેરોજગારી વધશે બેન્કો ની ખોટ અને ગાફ ની વધવાની પણ શકયતા છે અને ગ્રાહકો ને પણ બેન્ક ની કામગીરી માટે નજીક ની શાખા બંધ થવાથી દુર સુધી લંબાવુ પડશે ત્યાથી પણ ભીડ અને કતાર નો સામનો કરવો પડશે આ ઉપરાંત મર્જર નાં કારણે ઉદભવેલી સ્થિતિ ને થાળે પડતાં વર્ષો લાગશે અને ત્યા સુધી માં સરકારી બેન્કો નો બીઝનેસ ખાનગી બેન્કો તરફ થી વળી જવાથી સરકારી બેન્કો મજબૂત વાને બદલે ઉલ્ટાની માંદી પડશે બેન્ક કર્મચારી ઓ નું માનવું છે કે મર્જર ને બદલે બેન્ક નાં નાણાં ડૂબાડનાર વીલફુલ ડીફોલ્ટરો સામે કડક પગલાં લઈ નાણાં ની વસુલાત કરવામાં આવે તો બેન્કો ની નાણાંકીય સ્થિતિ આપોઆપ મજબૂત થઈ જશે આજ નાં આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં બેન્ક કર્મચારી ઓએ ઉપસ્થિત રહીને સુત્રોચ્ચારો કર્યા હતાં :
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર