Abtak Media Google News

રાજકોટ સહિત દેશભરમાં નમકીન ક્ષેત્રે નામના ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કોરોના સામેની લડાઇમાં 1 કરોડનું દાન આપ્યું છે. જેમા મુખ્યમંત્રી રાહત ફંડમાં75 લાખ અને પ્રધાનમંત્રી કેર ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. કંપનીના ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.