Abtak Media Google News

ગીર સોમના જિલ્લામા  સોમના ખાતે થી આજે વધુ ૧ દર્દી કોરોના વાઈરસ મુક્ત ગીર-સોમના જિલ્લા માંથી વધુ એક દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈતા તેઓને રજા આપવામાં આવી છે. ગીર સોમના જિલ્લા માંથી અત્યાર સુધીમાં કુલ ૨૩ દર્દીઓ કોરોના વાયરસ માંથી મુક્તિ મળતા તેઓને રજા આપવામાં આવી હતી.

ઉનાના વિધ્યાનગરમાં રહેતા કેશુભાઈ ડાયાભાઈ ભેડા (ઉ.વ.૪૫) ને કોરોના વાયરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોના વાયરસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દર્દી કોવીડ કેર સેન્ટર  લીલાવંતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ હતા. તેઓ સ્વાર્થ થતા કોરોના વાયરસના કોઈપણ લક્ષણો ન જણાતા આજે તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ દર્દીને હોમકોરોન્ટાઇન મા રહેવા, માસ્ક બાંધવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અંગે જાણકારી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.