Abtak Media Google News

આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં રામનવમીની યાત્રા દરમિયાન અચાનક આંધી તોફાન શરૂ થતા ટેંટ પડવા લાગ્યા હતા. યાત્રામાં જોડાયેલા લોકો પર ટેંટ પડતા 4ના મોત નીપજ્યા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કેટલાક ઝાડ અને લાઈટ કેબલો તુંટી ગયા હતા. સુત્રોએ જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા જેમનો આબાદ બચાવ થયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.