Abtak Media Google News

ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યાં હતા. અતિથિ વિશેષ તરીકે માતી કુરીયરના રામભાઈ મોકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કશ્યપ શુકલ, બાર એસો.પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ મયુરભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દ્રષ્ટી કટારીયા, વનીતા રાઠોડ અને નિલેશ ભટ્ટે ગઝલામૃત પીરસ્યુ હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.