ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યાં હતા. અતિથિ વિશેષ તરીકે મા‚તી કુરીયરના રામભાઈ મોકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કશ્યપ શુકલ, બાર એસો.પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ મયુરભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દ્રષ્ટી કટારીયા, વનીતા રાઠોડ અને નિલેશ ભટ્ટે ગઝલામૃત પીરસ્યુ હતું.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી