આજે જેઠ સુદ ૧૦ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ને આજે ૧૮૯ વર્ષ થઈ ગયા જેને લઈ રાજકોટ ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૫૦૦ કિલો આમ્રફળ કેરીની હાટડી પુરવામાં આવી આ કેરી અનાથઆશ્રમના બાળકો, ગરીબો તથા વિકલાંગોને વિતરણ કરાશે આ શુભ કાર્ય સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામા આવશે.
Trending
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો
- સુરેન્દ્રનગરમાં ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ