Abtak Media Google News

ખીરસરા ગામે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની 128 મી જન્મ જયંતી ના પાવન પવઁમા રાજકોટ વિધાનસભા 71 (અ.જા.)ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા દ્વારા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને હારતોરા કરેલ તેમજ માવજીભાઇ સાગઠિયા ભીખાભાઈ સાગઠિયા મનજીભાઈ સાગઠિયા સોમાભાઈ સાગઠિયા ભરતભાઈ સાગઠિયા ખીમજીભાઈ સાગઠિયા દેવશીભાઇ સાગઠિયા ધીરજ સાગઠિયા લખમણભાઇ સાગઠિયા તેમજ સમસ્ત સાગઠિયા પરિવાર ના બહેનો વડિલો અને યુવા નો બાળકો ઉપસ્થિત રહેલ તેમજ ગામની અંદર રેલી સ્વરૂપે બેડ વાઝા અને ડિજેનાતાલે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.