Abtak Media Google News

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે.આ બસ ખાઈમાં પડીજતાં 17યાત્રાળુના કરુણ મોત થયાનો અહેવાલ છે.આ અકસ્માતમાં 35લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ કરુણ અકસ્માત જમ્મુ-કાશ્મીર હાઈવે પર થયો છે.આ જગ્યા રામબનજીલ્લા પાસે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.