Abtak Media Google News

નેશનલ એવોર્ડ વિનર અક્ષય કુંજર થોડા સમય પેહલા જ પીએમ નરેન્દ્ર મોદી ને મળ્યા હતા. અક્ષય એચએએલ માં જ રેલમંત્રી સુરેશ પ્રભુ ને મળ્યા હતા. અને તેને તેની ફિલ્મ વશે વાત પણ કરી હતી રેલમંત્રી સુરેશ પ્રભુ એ ટ્વિટર પટ ટીટ્ટ કરી ને આ માહિતી આપી તેમણે ટીટ્ટ માં લખ્યું કે અક્ષય કુમાર જેવા ટેલેંટેડ અભિનેતા અને સારા માણસ ને મળી ને તેમણે આનંદ થયો તેઓ તેમની ફિલ્મ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન માટે લોકો ને જાગૃત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.