Abtak Media Google News

ઝાલોદથી ટંકારા વાયા ધ્રાંગધ્રા મોરબી થઈને જતી એસટી બસને અખિયાણા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની વોલ્વો બસ સાથે અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે 8 લોકોને ઈજા પહોંચતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

5 1536048922અકસ્માત બાદ ઝાલોદથી ટંકારા જતી બસ અકસ્માત બાદ હાઈવે પર પલટી મારી ગઈ હતી અને અડધી રોડ અને ડિવાઈડર પર આડી પડી ગઈ હતી. જ્યારે અકસ્માત બાદ ટ્રાવેલ્સની વોલ્વો બસ રોડ પરથી ઉતરીને ખેતરમાં ઘૂસી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.