Abtak Media Google News

પ્રથમ: ખોટી સમજએ બધા દુ:ખોનું મુળ છે.

બીજો: મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.

ત્રીજો: નિ:સ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ છે.

ચોથો: દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.

પાંચમો: વ્યક્તિત્વના સહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચારો

છઠ્ઠો: દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.

સાતમો: તમે જે શીખ્યા છો એનું પાલન કરો.

આઠમો: તમારા પ્રયાસો સાતત્યની ચાલુ રાખો.

નવમો: તમારા પર વરસાવેલા આર્શીવાદ માટે એની કૃપા સમજો

દસમો: તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.

અગિયારમો: સત્ય જાણવા પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો

બારોમો: તમારુ મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.

તેરમો: માયાથી પોતાને અળગા કરીને આધ્યાત્મિકતા સાથે જોડાઓ

ચૌદમો: તમારી જીવનશૈલી તમારા જીવનના ધ્યેય પ્રમાણે રાખો.

પંદરમો: આધ્યાત્મિકતાને પ્રાથમિકતા આપો.

સોળમો: સાચા થવુએ પોતે જ પોતાનામા એક પુરસ્કાર છે.

સતરમો: જે ગમે છે એના કરતા જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.

અઢારમો: જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.