જુનાગઢ કૃષી યુનિવર્સિટી માં કપાસ સંશોધન વિભાગે વેપારી મિત્રો ખેડૂતો અને જીનીગ મિલો ચલાવતા લોકો ને સાથે રાખી ને કપાસ માં આવતી ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા માટે એક પરિસંવાદ નું આયોજન કરેલ જેમાં રાસી સિડસ પ્રા. લી ના ગુજરાત રિજિયોન મેનેજર શ્રી એચ. એન. બંગોરિયા સાહેબ એ ગુલાબી ઇયળ ના નિયંત્રણ વિશે ખેડૂતો ને જાણકારી આપી હતી અને વિશેષ ખેડૂતો માટે રાસી વતી ચાલતી વિવિધ સેવાઓ ની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમ રાસી મિત્રો, રાસી મોડેલ પ્લોટ,કોટન ક્રોપ કેર સેન્ટર, વગેરે ની ચર્ચા કરી હતી. આ પરિસંવાદ માં યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો. પાઠક શાહેબ, સંશોધક શ્રી ડો ધડુક સાહેબ, મુખ્ય મહેમાન તરીકે જેરામભાઈ વિગેરે હાજર રહિયા હતા. માણાવદર અને ગોંડલ માં ઇઈઈં નું કામ કરતા વર્ધમાન ટેકસટાઇલ લી. ના લોકો એ પણ હાજરી આપી હતી.
Trending
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Leagueમાં Manchester United અને Evertonએ વગાડ્યો જીતનો ડંકો…
- મતાધિકાર છીનવાય એવી પરિસ્થિઓ કઈ કઈ છે, તે જાણો છો???