મુંબઈ શહેરના ચેમ્બૂર વિસ્તારમાં આવેલા આર.કે સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગને પગલે ફાયર ટેન્ડર્સ અને 3 પાણીના ટેન્કર આગને કાબૂમાં લેવા માટે પહોંચ્યા છે. હાલ આગ કાબૂમાં આવી નથી. આગને કારણે કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર આવ્યા નથી. નોંધનીય છે કે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. આર.કે.સ્ટુડિયોની સ્થાપના વિખ્યાત ફિલ્મ મેકર અને શોમેન એવા રાજ કપૂર કરી હતી. હાલ આ સ્ટુડિયો કપૂર ફેમિલીના માલિકીનો છે.અને વર્ષોનો સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લગતા કપૂર ફેમિલીમાં દોડધામ મચી ગઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર