મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી એસપી કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો મોરબી પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ અનિરુધ્ધસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા, એએસઆઈ પ્રભાતભાઈ હુંબલ, અનિલભાઈ ભટ્ટ, રયાભાઈ શિયાળા, હીરાભાઈ કાનગઢ અને હરદેવસિંહ જાડેજા એમ સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ એસઓજી પીઆઈ જે એમ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન ફારૂકભાઈ પટેલે કર્યું હતું જયારે આભાર વિધિ કે એચ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો