સુરેન્દ્રનગર જિલ્લા ના જોરાવર નગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જન સપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વસદસ્યતા વૃદ્ધિ અભ્યાન ૨૦૧૯ અન્વયે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ ન.૧૧ ( જોરાવરનગર) ભરત સાયકલ ખડપીઠ ચોક માં જિતેન્દ્રસિંહ ચાવડા તથા ભાજય ના આગેવાનોની ઉપસ્થિતિ મા જોરાવરનગર ના કાર્યક્રર્તા ઓ એ જન સંપર્ક કરી ૪૦૦ થી વધારે સભ્ય નોંધણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર