Abtak Media Google News

ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાની હિન્દુઓમાં શ્રધ્ધા છે. ગાયને ગૌમાતાનો દરજજો આપવામાં આવ્યો છે. સરકાર પણ ગૌમાતા સંરક્ષણ માટે કટીબધ્ધ છે.

ગૌહત્યા સામે કાયદા પણ બનાવ્યા છે. જોકે સરકાર અને સામાજીક સંસ્થાઓનાં પ્રયાસો છતા ગૌમાતાને કચરો ખાવાની ફરજ પડે તે ખૂબજ નિરાશાજનક બાબત ગણી શકાય.

અહી તસવીરમાં ગૌમાતા કચરામાં ખોરાક શોધતા હોવાનું નજરે ચડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.