જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં વિશાળ દરિયા કિનારા આવેલો છે અને આ બંને જિલ્લાઓમાં ફિશિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં નાની બોટને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે 300 લિટર કેરોસીન મળતુ હતું. એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. માછીમારો તાકિદે આ કેરોસીન આપવા માંગ કરી રહ્યા છે. નાના બંદરો જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૂપેણ ત્યાં વર્ષોથી માછીમારો રહે છે. એ લોકો 30 વર્ષથી રહેતા હોવાથી તો તેમને રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર