Related posts:
- અયોધ્યા સંબંધી ધમાચકડી દેશમાં સત્વર રામરાજય લાવી આપશે ? રાષ્ટ્રીય સંસ્કૃતિના સંગીત પાયા વિના રામરાજય જોજન-જોજન દૂર રહેવાનું એ નિર્વિવાદ છે રાજકારણને ડહોળવાની ચેષ્ટા ન થાય તે જરૂરી ! આજે જયારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો અને અયોધ્યામાં રામમંદિરમાં નિર્માણનો નારો હવામાં ગુંજતો સંભળાય છે. ત્યારે રાષ્ટ્રવાદની સાથોસાથ આપણી સંસ્કૃતિ...
- આપણા દેશનાં મંદિરોની માલિકી કોની? એની અબજો રૂપિયાની સંપત્તિ કોની? એનાં ઉપર સત્તાધિશો કોઈપણ રીતે કબજો જમાવી શકે ખરા? કેન્દ્રની સરકાર કોઈપણ બહાના હેઠળ તરાપ મારી શકે ખરી? વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં રાજસત્તા-ધર્મસત્તાની ભૂમિકા કેવી હશે? દેશની મંદિર-સંસ્કૃતિ સંભવત: રાજકીય આતંકીઓના હુમલાઓના હુમલાનો પ્રતિકાર કરી શકશે?...
- હવે જાવું તો કયાં જાવું ? આપણે આ ભૂમિને અહી રહેવા જેવી નથી રહેવા દીધી… આપણી દિવાળીએ દેવદિવાળીને ભૂલ્યે ચૂકેય આ ભૂમિ પર નહિ આવવાની તાકીદની ચિઠ્ઠી મોકલી દેવી પડશે ! આપણો દેશ કેમ ચેતતો નથી? ચલ ઉડ જા રે પંછી અબ યે દેશ હુઆ બેગાના.. કિસકો પતા ફિર ઈસ નગરીમેં કબ હો તેરા...
- આપણા દેશની ઘરવખરી વેચી નાખવાનો અને દેશને ગીરો મૂકીને સત્તાનું સુખ ભોગવવાનો હકક કોઈને અપાયો નથી કરદાતાઓનાં પસીનાના પૈસા આખરે કયાં જાય છે ? નાણામંત્રીનાં નાણાશાસ્ત્ર સામે સવાલો ! દેશના બંધારણમાં કે દેશની શાસન પધ્ધતિમાં ક્ષતિઓ પૂન: સમીક્ષા કરી આપે એવા આંબેડકરની અને અન્ય ‘માઈના પૂત’ની દેશને...
- ગાયોને કચરાના ઢગલામાં અને ઉકરડાઓમાં કચરો ખાતી કરી દેવાથી શહેરોમાં ‘સ્વચ્છ-ભારત’નાં અભિયાનને સફળતા મળી ગયાનો સંતોષ લેવાનું દેશને અને સમાજને ભારે પડશે: આવું પાપ પતન નોતરશે જ ! કચરો ઉપાડવા માટેના વાહન આડે ગેરકાયદે જગ્યા રોકાણના અવરોધોની હારમાળાઓ: કચરાના કાગળો ખાવાથી દૂધ સર્જાય ખરૂ ? આપણા દેશમા...