દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ અમરેલી સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તા૨૦ને બુધવાર ના સવાર ના ૮-૦૦ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવા માં આવેલ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રનિદાન કેમ્પ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને લાયન્સ કલબ જિલ્લા અંધત્વ નિવારણ ના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પ માં લાઠી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી ઓ લાભ મેળવી રહ્યા છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર