Abtak Media Google News

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ અમરેલી સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તા૨૦ને બુધવાર ના સવાર ના ૮-૦૦  સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવા માં આવેલ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રનિદાન કેમ્પ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને લાયન્સ કલબ જિલ્લા અંધત્વ નિવારણ ના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પ માં લાઠી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી ઓ લાભ મેળવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.