પૂજય શ્રીશ્રી રવિશંકરજી પ્રેરીત આર્ટ ઓફ લીવીંગનો હેપીનેસ પ્રોગ્રામનું આયોજન સવારે ૬ થી ૯ તથા સાંજે ૬ થી ૯ સુધી તા.૨૮/૧૧/૨૦૧૯ થી તા.૧/૧૨/૨૦૧૯ સુધી વિવેકાનંદ હોલ, સ્વસ્તીક સોસાયટી મેઈન રોડ, આમ્રપાલી એરપોર્ટ ફાટક વચ્ચે રાજકોટ ખાતે કરેલ છે. આ કોર્સ આપણા જીવનમાં બદલાવ માટે આ પ્રોગ્રામ એ (જીવન જીવવાની કળા) સર્વાંગી અને અત્યંત અસરકારક કોર્સ છે. આ છ દિવસીય કોર્સ નાડીતંત્રને શુઘ્ધ કરી મને અને શરીરને તણાવમાંથી મુકત કરી સ્વસ્થ અને પ્રસન્ન બનાવે છે. પરીણામે વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વસ્થતાથી અસરકારક નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. જે વ્યવસાયિક તેમજ અંગત જીવનમાં આમુલ પરિવર્તન લાવે છે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો.૯૯૭૯૮૮૦૦૭૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
Trending
- જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેચવા નિકળેલા શકુની મામાને ઝડપી લેવાયો
- Gir Somnath : પાણી માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.50,000ની ઈનામી રાશિથી સન્માનિત કરાઈ
- ઓલિમ્પિકની યજમાની ગુજરાતની સાથે સાથે ગોવા, એમપી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ રમતો રમાશે
- ગુજરાતીઓની “ચરબી” ઉતારવા સ્ટીયરિંગ કમિટીની રચના
- જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- ખેડુતોના લાંબા સમયથી પેન્ડીંગ પ્રશ્ર્નોનો તત્કાલ નિવેડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ
- ભાજપમાં સંકલનનો સત્યાનાશ: જૂથવાદ-વિખવાદ ચરમસીમાએ
- સરકાર બજારમાંથી રૂ.8 લાખ કરોડ ઉઠાવશે: મોંઘવારી વધશે?