ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે પહેલા દિવસે પીળો કે નારંગી રંગ પહેરો, માતા શૈલપુત્રી પ્રસન્ન થશે માતા શૈલપુત્રીને લાપસી અર્પણ કરો અને…
Festivals
ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, માતા શૈલપુત્રીની પૂજા કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6:15 થી 10:22 સુધી છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય…
ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ રંગના કપડાં પહેરવાની પરંપરા છે. એવું કહેવાય છે…
ભક્તજનો દ્વારકાધીશના રંગે રંગાયા ફૂલડોલ ઉત્સવને લઈ 1400 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા દ્વારકા નગરી ગુલાલ ના રંગમાં રંગાઈ ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે…
સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને ઈઓડબ્લ્યુની ટીમો પણ ફિલ્ડમાં રહેશે ઉચ્ચ અધિકારીઓની સાથોસાથ સ્ટ્રાઇકિંગ, ક્યુઆરટી તેમજ વ્રજ અને વરૂણનું ખાસ પેટ્રોલિંગ હિન્દૂ-મુસ્લિમ ધર્મના…
સૌથી ઉંચી હોલિકાનું પૂતળું બનાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું શાનદાર કરાયું આયોજન સમગ્ર ભોઈ સમાજના યુવાનો સાથે મળી હોલિકાનું પૂતળું…
હોળીનો તહેવાર આવતાની સાથે જ ખાવાના શોખીનો ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે હોળી રંગોની સાથે સાથે વાનગીઓનો પણ તહેવાર છે. આ તહેવાર પર…
હોળી-ધુળેટી પર્વના નગરજનોને મનપા પદાધિકારીઓની શુભકામના ધુળેટીનો તહેવાર સામાજીક મિલાપ ભાઇચારાની એકતાનું પ્રતિક: મેયર નયનાબેન પેઢડીયા રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,…
હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ…
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રાત્રે ઠેર ઠેર હોળી પ્રગટાવાશે, હોળીની જાળના આધારે ચોમાસાનો વરતારો નકકી થાય છે: કાલે રંગે રમી કરાશે ધુળેટી મનાવાશે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં…