સ્થૂળતા, ઓબેસિટી કે મેદસ્વિતા કોઈ નવો રોગ નથી, પરંતુ તે જીવનશૈલી સાથે સંકળાયેલ રોગ છે. જો તમારી જીવનશૈલી યોગ્ય હશે તો આવું ક્યારેય નહીં બને અને…
Health & Fitness
દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે મેલેરિયા જેવા જીવલેણ રોગો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે 2008થી દર વર્ષે…
World Malaria Day 2025 મેલેરિયાને રોકવા માટે તમારે કોઈ મોટા પગલાં લેવાની જરૂર નથી. તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને તમે તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત…
પગમાં બળતરાની સમસ્યા થાઈરોઈડ ગ્રંથી સક્રિય ન હોવાને કારણે બને છે. પગના તળિયામાં બળતરાથી ઘણી પરેશાનીઓ થાય છે. પગના તળિયા ગરમ થઈ જવા, સુન્ન પડી જવા,…
જમ્યા પછી એક એલચીનો દાણો પાચનને સરળ બનાવે છે, મોઢામાં તાજગી લાવે છે, ભારેપણું કે ગેસની સમસ્યામાં રાહત આપી અને શ્વાસની દુર્ગંધ દૂર કરવા અસરકારક! દરરોજ…
ડાયાબિટીસમાં તરબૂચ: તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આનાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે, પરંતુ શું ડાયાબિટીસમાં તેનું સેવન કરવું યોગ્ય છે? ચાલો જાણીએ વિગતવાર ઉનાળામાં,…
મહિલાને કેન્સર ઓળખવામાં ચેટ જીપીટી વરદાન સાબિત થયું કહેવાય છે કે ડોક્ટર ભગવાન નું સ્વરૂપ છે કોઈ વ્યક્તિ બીમાર પડે એટલે ડોક્ટર પાસે જાય છે અને…
રાજ્યમાં મેલેરિયા પોઝિટિવ દર 1,000ની વસ્તીએ 01થી નીચે: વર્ષ 2024માં 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના…
આંતરરાષ્ટ્રીય ફિઝીશીયનોની કોન્ફરન્સમાં બે દિવસની કોન્ફરન્સમાં અનેક રોગ અને નિદાન-સારવારની અદ્યતન પધ્ધતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરાય એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનો માટે ખૂબ…
પુસ્તક વાંચન એક દવા જેવું છે. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક એક પુસ્તક વાંચવું જોઈએ. પુસ્તકો વાંચવાથી માત્ર જ્ઞાનમાં વધારો થતો નથી, પરંતુ તેનાથી…