માણાવદર સુપ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે માણાવદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે જનોઈ બદલાવેલ. હાલ કોરોના મહામારી એ અજગર ભરડો લીધો હોય તેમને ધ્યાન મા રાખી અને સરકાર શ્રી ના ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસટનટ રાખી માણાવદર ના સાત વિપ્રબંધુઓ એ જનોઈ બદલાવાનો કાયેક્રમ માણાવદર ના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ હતો. સાત બ્રહ્મબંધુ ઓમા સૌથી નાની ઉંમરના બ્રહ્મબંધુ આયેન પંડયા એ પણ જનોઈ બદલાવેલ હતી.
Trending
- બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું
- CM ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો
- જામજોધપુર નજીક બાયપાસ રોડ પર બાઈક અને આઇસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મો*ત
- Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં 26 સ્થળેથી દોડશે સિટી બસ
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ