માણાવદર સુપ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે માણાવદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે જનોઈ બદલાવેલ. હાલ કોરોના મહામારી એ અજગર ભરડો લીધો હોય તેમને ધ્યાન મા રાખી અને સરકાર શ્રી ના ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસટનટ રાખી માણાવદર ના સાત વિપ્રબંધુઓ એ જનોઈ બદલાવાનો કાયેક્રમ માણાવદર ના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ હતો. સાત બ્રહ્મબંધુ ઓમા સૌથી નાની ઉંમરના બ્રહ્મબંધુ આયેન પંડયા એ પણ જનોઈ બદલાવેલ હતી.
Trending
- હોળી સ્પેશિયલ ટ્રેન : જાણો સમય, અને સંપૂર્ણ વિગતો
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…
- આજે ગરમી ભુક્કા કાઢશે..!
- 11 માર્ચ દુનિયા આ તારીખ ક્યારેય નહીં ભૂલે..!