આપણા શરીર પર ત્વચા હોય છે તેજ રીતે વૃક્ષને છાલ હોય છે ત્વચાની જેમ વૃક્ષની છાલ પણ રક્ષણાત્મક સ્તર છે. હાલની બરાબર નીચે ક્રેમ્બિયમ નામનું પાતળુ સ્તર છે. કેમ્બિયનઝાડના પડનો એક માત્ર ભાગ છે. જે જીવંત-વિકસતાં કોષો ધરાવે છે. તેને કારણે જ થડ, ડાળીઓ અને મૂળ સમય જતા વિકસીને જાડા બને છે. વૃક્ષની મજબૂત બાહુ અને આંતરીક છાલ ક્રમ્બિયમને હવામાન, જીવડાં, પ્રાણીઓ અને રોગો કરી શકે તેવા સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપે છે. તેથી જ આપણે જો વૃક્ષની થોડી છાલ કાઢી નાખીયે તો તે જીવી જાય છે.પરંતુ વધુ પડતી છાલ કાઢવામાં આવે તો વૃક્ષ મરી જાય છે. આયુર્વેદીકમાં અમુક દવા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે. વૃક્ષના પાંદડા-ફળ તેની ડાળીનો રસ દવા તરીકે ઉપયોગ થાય છે.
Trending
- પુષ્કળ મોર આવવાં છતાં કેસર કેરીનો પાક સદંતર ફેઈલ: જગતાતની સરકાર તરફ મીટ
- તૈયાર થઇ જાવ…ભારતભરમાં એપ્રિલથી જૂન ગરમી “દઝાડી” દેશે
- રાજકોટ : નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીઝમાં આગ
- કેમ 1 એપ્રિલે જ ઉજવવાય છે ‘એપ્રિલ ફૂલ ડે’?
- નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અંગે મોટી અપડેટ
- જામનગર: ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં ધણધણિયું તંત્રનું બુલડોઝર
- લ્યો કરો વાત… કારમાં ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો!!!
- રોજિંદા 7.5 કલાક સાથે ગુજરાતીઓ 23% સમય “કામકાજ” વિતાવે છે!!