સાર્વત્રીક વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં આવેલો ઉછાળો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે. ઉપરથી આવક ન હોવાના કારણે રોજિંદા ઉપયોગમાં આવતા શાકના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ટમેટા-૮૦ રૂ. કિલો, મરચા-૭૦ રૂ. કિલો, કાકડી-૬૦ રૂ. કિલો, ભીડો-૬૦ રૂ. કિલો, ગુવાર-૬૦ રૂ. કિલો, બટેટા-૩૫ રૂ. કિલો, દૂધી-૪૦ રૂ. કિલો, સરગવો-૧૦૦ રૂ. કિલોએ વેચાય રહ્યાં છે. એક સમયે બજારમાં નજીવી કિંમતે વેંચાતા શાકભાજીનો ભાવ આસમાને પહોંચી જતાં ખેડૂતોને પરેશાની થઈ હતી. હવે આ ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસો પરેશાન થઈ રહ્યાં છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
Trending
- કેશોદ : ઇસરા ગામે ધૂણેશ્વરદાદાના સાનિધ્યમાં ધુળેટીનો ભવ્ય મેળો !!
- ફ્લડલાઇટિંગ શું છે???
- દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે?
- નારંગી રંગનું આ ફૂલ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર!
- હોળીના તહેવાર દરમિયાન બનતી પ્રખ્યાત વાનગીઓ
- સુરત : ભાવનગરની પરિણીત મહિલા પર સામુહિક દુ*ષ્કર્મ કરનારા ઝડપાયા
- ડાકોરની હવાઓમાં ભળ્યો ભક્તિનો રંગ
- જો તમે હોળી દરમિયાન ઠંડાઈનું સેવન કરો છો તો…