પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી વિહાર કરી 8.40 કલાકે ગીતગુર્જરી ઉપાશ્રયે પ્રવેશ કરેલ છે. વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલચોક) તા.8ને શુક્રવારે પૂ. નીલમબાઈ મ.સ., પૂ. પ્રમીલાબાઈ મ.સ. નો પ્રવેશ યોજાશે.
તા.9ને શનિવારે સવારે 8 કલાકે કોલસાવાડી સર્કલ ખાતે સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા.નું જંકશન પ્લોટ સંઘ દ્વારા સ્વાગત અને 8.30 કલાકે ચાતુર્માસ પ્રવેશ મરીબેન દુર્લભજી વિરાણી ઉપાશ્રટે યોજાયેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.
- 2025 Volvo XC 90 vs BMW X5: કિંમત, ફીચર્સ અને એન્જીનમાં આ બન્ને માંથી કોણ છે બેસ્ટ…?
- નવી Renault Espace નવા અપગ્રેડ ફીચર્સ સાથે ફરી રજુ કરવામાં આવી…
- ઇલેક્ટ્રિક વાહનો પણ હવે ટુંકજ સમયમાં પેટ્રોલ વાહનો જેટલાજ સસ્તા થશે: નીતિન ગડકરી
- Ducati એ ફક્ત 163 યુનિટ સુધીનું મર્યાદિત Ducati Panigale V4 Tricolore Italia કર્યું લોન્ચ…
- પટેલ સમાજના તરુણને માર મારવા મુદ્દે આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું
- બાપ રે ! 50 કરોડમાં ખરીદ્યો એવો શ્વાન કે…
- ગુજરાત સૌથી વધુ નેશનલ/ઇન્ટરનેશનલ ગેમ્સ આયોજીત કરનાર રાજ્ય