કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રીમતિ કિષ્નારાજ રાજકોટની જનતાને મળવા આજે સવારે રાજકોટ આવી પહોચ્યા હતા. ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, મહીલા મોરચા પ્રભારી શ્રીમતિ અંજલીબેન ‚પાણી અને પૂર્વ કોષાઘ્યક્ષ મયુરભાઇ શાહે બંને કેન્દ્રીય અગ્રણીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
Trending
- ભારતમાં કેવી રીતે ફેમસ થયા ‘ગુગલ બાબા’ ?
- લ્યો કરો વાત… ચા અને સમોસા સહિતની ખાદ્ય વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક
- KYC ફ્રોડથી કેવી રીતે બચવું???
- ભાદરવે અષાઢી રમઝટ: સૌરાષ્ટ્ર – કચ્છમાં ગાજવીજ સાથે “મેઘો” જામ્યો
- પાટણ: યુનિવર્સિટી કુલપતિના નિવાસ્થાનની બાજુમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળતા ખળભળાટ
- ફાયર વિભાગની “આગ” ઠારવા કોઈ “બમ્બો” આગળ આવતો નથી !!
- Navratri Celebration : તો આ રીતે થઈ હતી નવરાત્રીની શરૂઆત
- ધારી: 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ખંડણીખોરની કરાઈ ધરપકડ