રાજકોટ મહા નગરપાલિકામાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઇ કામદારોની ભરતીના નિયમમાં સુધારો કરવા અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલને લેખીત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મુખ્ય મુદાઓમાં કોરોર્પરેશનમાં જે વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેનો ભરતીમાં મુખ્ય સમાવેશ કરવો, જે કામદારોની વયમર્યાદા થઇ ગઇ હોય તેની જગ્યાએ તેમના વારસદારોને ભરતીમાં લેવા વાલ્મીકી સમાજના આર્થિક બેકાર અને બેરોજગાર લોકોની સફાઇ કામદારોની ભરતીમાં સમાવેશ કરવો, વિધવા બહેનોને મહત્વ આપીતેઓનો સમાવેશ કરવો તેમજ ભરતી પ્રક્રિયા ડ્રો સીસ્ટમથી કરવા સહિતના મુદ્દે લેખીત રજુઆત કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tata Tiago NRG Interesting ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- કચ્છ : અડધી રાતે આકાશમાં દેખાયો અનોખો પ્રકાશ!!!
- ભારતમાં ઘુસણખોરી કરતી 5 બાંગલાદેશી મહિલાઓ ઝડપાઈ…
- Mahindra XUV 700 Ebony editon ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે કરાઈ કરોડોની વસુલાત
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાઈ..!
- 11 વર્ષથી ફરાર હ*ત્યારાને પોલીસે તમિલનાડુથી ફિલ્મી ઢબે ઝડપ્યો