ઉના નજીક આવેલ રાજપર બંદર દરગાહ પર નંદની સાગર બોટ નં GJ ૧૪ ૬૫૨ ગઈ કાલે બપોરના માછી મારવા ગયેલ અને દરિયાનું મોજુ જોર થિ મોજુ આવતા અચાનક બોટ પલટી મારી જતા નવ માછીમારો ને બોટના ટંડલ ની સૂઝબૂઝથી માછીમારોને બચાવ્ય તે ટંડલે ૯ માછીમારો દરિયા સેપટી થરમોસ ના સહારે આપ્યા અને પોતે એ પણ નિકણીયા કલાકો સુધી તરતા રહ્યા તેવાં મા એક બોટ અવારનવાર તે બોટ મા વાલેશ થતા પણ તે બોટ પર શંકા જતા કૌશલ્ય સાગર નામની બોટ તે નવ માછીમારોને ત્યા પોહચી અને તે માછી મારો તરતાં હતાં ત્યાં બધાં માછી મારો ને બચી ગયા હાલ માછીમારોને નાની-મોટી ઇજા પામી છે અને ગરકાવ બોટની કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે
Trending
- ફિનિક્સ પક્ષીની જેમ વોડાફોન ઉડાન ભરવા સજ્જ
- રાશી અને જન્મ નક્ષત્ર પ્રમાણે વૃક્ષ વાવવાથી ગ્રહોની પીડા થશે દૂર
- રોટરી ક્લબ ઓફ ગ્રેટર દ્વારા આસ્થા હોસ્પિટલને કોલપોસ્કોપી મશીન અર્પણ
- શું આફ્રિકા પ્રથમ વખત ટ્રોફી જીતશે કે ભારત 17 વર્ષના કપ જીતવાના દુષ્કાળથી બહાર નિકળશે?
- નિંદ્રામાં જ હદયરોગનો હુમલો આવવાના શુ છે કારણો ?
- બહારની ખાદ્ય વસ્તુઓ ઝેર બરાબર : કડક પગલાં ક્યારે ?
- જુલાઈ મહિનામાં આ 12 દિવસો બંધ રહેશે બેંક મહત્વપૂર્ણ કામ હોઈ તો પતાવી લેજો
- ચાલુ પરેડેમાં પીએસઆઈ બી. એચ.પરમારને હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યાં