રાજકોટ: અવાર નવાર રેલવે ની દુર્ઘટના ના સમાચાર સામે આવતા હોઈ છે ત્યારે રાજકોટ માં આજે રેલવે યાર્ડ માં ટ્રેન ની ડબ્બો પલટી ગયા ના સમચાર સામે આવ્યા છે રેલવે યાર્ડ માં ટ્રેન નો ડબ્બો પલટી જતા બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલ બે વ્યક્તિ ઓ ને 108 મારફતે સારવાર અર્થે લઈ જવા માં આવ્યા છે. ઘટના ની જાણ થતા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે ..

મળતી માહિતી મુજબ રાજકોટ માં આજે સવારે રેલવે યાર્ડ માં ટ્રેન નો ડબ્બો પલટી જતા બે વ્યક્તિ ઓ ને ઈજા પહોંચી હતી રેલ દુર્ઘટના ની જાણ થતા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.અને સૌ પ્રથમ ઈજાગ્રસ્ત બે વ્યક્તિઓને 108 મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ આ સમગ્ર ધટના બાબતે મોક ડ્રીલ યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.