સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા. આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક સંબંધોમાં સારું રહે, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને, દિવસ લાભદાયક રહે.
- ખબર છે કે Traffic Signalની શોધ કોણે કરી..?
- ગીર સોમનાથ: ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન
- હવે ફક્ત 1 ગ્લાસમાં હીટસ્ટ્રોકની સારવાર!
- બાળકો માટે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ..!
- Lenovoએ પોતાનું નવું Legion Tower કર્યું લોન્ચ…
- વેફરના પેકેટમાં વેફર ઓછી અને હવા જાજી… એવું કેમ ?
- વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ