પ્રભાસ પાટણ: સોની સમાજની વાડી ખાતે સોમનાથ જિલ્લાના બજરંગ દળની સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં ૩૦ જેટલી જે ટીમ માં જોડાયા છે તે લોકોને ત્રિશુલ દીક્ષા કરાવવામાં આવેલી હતી સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતમાં પૂજન કરવામાં આવેલું હતું પુષ્પવર્ષા કરી ને કોટી માં જોડાયા છે તે લોકોને જિલ્લા અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરિયાણી ના વરદ હસ્તે ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સંયોજક ઘનશ્યામભાઈ ભટ્ટ, પ્રખંડ પ્રમુખ ભાવેશભાઈ બી ત્રિવેદી, પ્રખંડ ઉપપ્રમુખ રમેશભાઈ વાજા પ્રખંડ મંત્રી મયુરભાઈ વાજા, કોષા અધ્યક્ષ તરીકે મયુરભાઈ પંડ્યાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?