પ્રભાસ પાટણ: સોની સમાજની વાડી ખાતે સોમનાથ જિલ્લાના બજરંગ દળની સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં ૩૦ જેટલી જે ટીમ માં જોડાયા છે તે લોકોને ત્રિશુલ દીક્ષા કરાવવામાં આવેલી હતી સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતમાં પૂજન કરવામાં આવેલું હતું પુષ્પવર્ષા કરી ને કોટી માં જોડાયા છે તે લોકોને જિલ્લા અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરિયાણી ના વરદ હસ્તે ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સંયોજક ઘનશ્યામભાઈ ભટ્ટ, પ્રખંડ પ્રમુખ ભાવેશભાઈ બી ત્રિવેદી, પ્રખંડ ઉપપ્રમુખ રમેશભાઈ વાજા પ્રખંડ મંત્રી મયુરભાઈ વાજા, કોષા અધ્યક્ષ તરીકે મયુરભાઈ પંડ્યાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી
Trending
- ભારતીય શેરમાર્કેટ ગબડ્યું , યુએસની બજારોમાં 3 વર્ષ પછી આવી મંદી…
- લહેર તળાવ પાછળ રૂ. 22.76 કરોડના ખર્ચે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
- હોળી સ્પેશિયલ ટ્રેન : જાણો સમય, અને સંપૂર્ણ વિગતો
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…