વિક્રમ સંવતના વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી પર્વ. આ દિવસે તમામ વેપારીઓ સારૂ મૂર્હૂત જોઈને હિસાબના ચોપડાનું પૂજન કરે છે. ભૂતકાળમાં તમામ હિસાબ લાલ ચોપડામાં લખવામાં આવતા હતા તેથી દિવાળીના રાત્રે વેપારીઓ લાલ ચોપડાનું પૂજન કરતા હતા. એકવીસમી સદીમાં લાલ ચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે. તેથી ઘણા વેપારીઓ લેપટોપનું પૂજન પણ કરતા હોય છે. પરંતુ ડિજીટલ ક્રાંતિના યુગમાં લાલ ચોપડાનું સ્થાન હજુ યથાવત છે. દીવાળી પર્વ નિમિતે વેપારીઓ ચોપડાની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. સાથે સાથે દ્વિતિય તોરણ અને તારીખના ડટ્ટાની ખરીદીમાં પણ ભીડ જોવા મળી હતી.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…