Abtak Media Google News

ભારતીય ટીમમાં ટોપ ઓર્ડરને મજબૂત રાખવાની સૌથી મોટી જવાબદારી શ્રેયસ ઐયર પર રહેલી છે.

આઇપીએલમાં શાનદાર પ્રદર્શન છતાં આફ્રિકા સામેની શ્રેણીમાં સરેરાશ દેખાવ બાદ હવે સૌની મીટ તેના પર રહેલી છે. આજની મેચ માટે શ્રેયસ ઐયરે ગ્રાઉન્ડ પર ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવી હતી.

તેવી જ રીતે ઐયર આજની મેચમાં પણ બઘડાટી બોલાવે તેવી સૌરાષ્ટ્રના પ્રજાજનોને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.