દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ શાળા માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદા ઓ ? જેવા પ્રશ્ને નિષ્ણાંત તબીબ શ્રી ડો પારુલબેન દંગી, અને પી .એન.ભટ્ટી, જે.પી.પટેલ દ્વારા સમજ અપાય ખૂબ મોટી સંખ્યા માં વાલી ઓ ની હાજરી માં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષાયક રસી ઓ અને તેની જરૂરિયાતો માટે આરોગ્ય તંત્ર દ્વારા રસી કરણ યજ્ઞો માં સહકાર ની અપેક્ષા સાથે ડો પારૂલબેન દંગી નું વક્તવ્ય નિરામય આરોગ્ય માટે આવતા ભવિષ્ય ને સુનિશ્ચિત કરવા વાલી ઓ ને આહવાન કરતા તબીબો એ દામનગર શહેર ની શાળા માં કમ્પેઇન વેકસીન અંગે સમજ આપી હતી ની વિવિધ રસી ઓ અંગે ની ગેર સમજ દૂર કરતી સફળ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું વાલી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે, શુભ દિન.
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી