રાજુલાના બાબરીયાધાર ગામે આહીર સમાજનો ૧૨ સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમા ૩૨ નવ દપંતિઍ પ્રભુતામા પગલા પાડયા જેમા. ઉપસ્થિત રાજકીય આગેવાનો સમાજના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી રહી હતી અને હજારોની સંખ્યામા સમાજ બંધુ જોડાયા હતા આ સમુહ લગ્નના કામની પાછળ સખત દિવસ રાત મહેનત કરી એવા શ્રી આહીર સમાજ સેવા સમિતીના પ્રમુખ આનંદભાઇ જીંજાળા મંત્રી.ભોળાભાઇ લાડુમોર યુવા ટ્રસ્ટી સુરેશભાઇ લાડુમોર અને પુરી ટીમ તથા ગ્રામજનાની મહેનત રંગ લાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- સાઈકલ રેલીનું ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત…
- રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન લોકો માટે ઉપયોગી સાબિત થઇ
- Good Samaritan : 43 ગુડ સમરિટનને સન્માનિત કરાયા, જાણો શું છે “ગુડ સમરિટન પુરસ્કાર”
- વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા…
- હોળી હોય અને સ્પેશિયલ ઠંડાઈ ના બને એવું તો કઈ રીતે બને!!!
- ભાવનગર: શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજમાં ઉજવાયો વાર્ષિકોત્સવ
- રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકામાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી