શહેરના વિજય પ્લોટ શેરી નં.૧૭માં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં વરસાદના કારણે છત તૂટી પડી હતી. જો કે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ બન્યો નથી. ગઈકાલ રાત્રીથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે મંદિરની છત નબળી પડી હતી અને આજે બપોરના સમયે છત તેમજ ગ્રીલ તૂટી પડવાનો બનાવ બન્યો હતો.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!