શહેરના વિજય પ્લોટ શેરી નં.૧૭માં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં વરસાદના કારણે છત તૂટી પડી હતી. જો કે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ બન્યો નથી. ગઈકાલ રાત્રીથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે મંદિરની છત નબળી પડી હતી અને આજે બપોરના સમયે છત તેમજ ગ્રીલ તૂટી પડવાનો બનાવ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.