વ્યક્તિની શારીરિક ત્રાસ સહન કરવા ક્ષમતા વધુ હોય છે, પણ જ્યારે માનસિક રીતે તનાવ વધી જાય ત્યારે તે નબળી પડી જાય છે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિને આર્થિક ભીંસ અનુભવાય છે અને પૈસા કમાવા માટે હાડમારીઓનો અનુભવ કરવો પડે છે ત્યારે તેનું મગજ જવાબ દઈ દે છે. હંગેરીની યુનિવર્સિટી ઓફ બુડાપેસ્ટ અને બ્રિટનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે મગજની રિધમિક પેટર્નમાં ગરબડ થાય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ તરીકે ઓળખાતા સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. આ હોર્મોનથી શરીરનું આંતરિક તાપમાન વધે છે અને મગજમાં ન્યુરોડીજનરેટિવ સ્ટ્રેસ પેદા થાય છે.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….