ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે કટીબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને ભાજપ સરકારે ગૌ રક્ષા માટે કડા હાથે કામ શરૂ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌ હત્યા પ્રતિબંધ કાયદામાં સુધારો કરી કડક અમલીકરણ શરૂ કર્યુ છે અને કેરલમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ મળીને ગૌ વંશની જે હત્યા કરવામાં આવીછે તેના વિરોધ્ધમા સાવરકુંડલા રિધ્ધિ -સિધધિ ચોક ખાતે હીન્દુ યુવા સેના ના મોટી સંખ્યામાં કાર્યકરો એ હાયરે કોંગ્રેસ હાય હય,ગૌ હત્યારી કોગ્રેસ ના સુત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના પુતળા દહન કરી કાર્યકરોએ જોડા ફટકારીને વિરોધ્ધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે ગૌ હત્યા કરીને કોંગ્રેસે પતનનો રસ્તો અપનાવી લીધો છે પતન ની નિશાની છે અને આ ગૌ હત્યારાઓને કરોડો હીન્દુઓ ક્યારેય માફ નઇ કરે આગામી ચુંટણીમાં હીન્દુઓ કોગ્રેસને પોતાનો રસતો બતાવીદેશે તેમ જણાવ્યું હતું
Trending
- મુંબઈમાં EDના કાર્યાલયમાં ભીષણ આગ….
- વૈશાખ અમાવસ્યાનાં દિવસે આ મુહૂર્તમાં કરો દાન, ચમકશે ભાગ્ય!!!
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….